મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત 
ચરિત્રકથા "પુરાતન જ્યોત" (પૂર્ણ) ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું 

છે.  આ પરિયોજના ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૨-૧૨-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ 
છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના 

સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની 
સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%9C%E0%AB%8D%

E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to